संदेश

समिक्षा -कहानी संग्रह -रिश्ते

कहानी संग्रह -रिश्ते  समिक्षा- साबिर खान पठान  लेखक -मनमोहन भाटिया  प्रकाशन -शोपिजन पब्लिकेशन हाऊस  -------------------- साबिर खान की नजर से मैं अपना सौभाग्य मानता हूँ, मुझे श्री मन मोहन भाटिया जी के कहानी संग्रह 'रिश्ते' पर अपने विचार प्रकट करने का सुअवसर मिला। संग्रह की दस कहानियों का आधार रिश्ता है। पति-पत्नी, पिता-पुत्री, परिवार में भाइयों के रिश्ते के साथ पड़ोसी के रिश्ते पर लेखक की कलम ने व्यवहारिक पहलुओं को दर्शाया है। पहली कहानी है 'प्रेम सदा के लिए'। कहानी बहुत ही सरल भाषा में मानव मन की गहराई में उतर जाती है। रमन और रुचिका जो अब पति-पत्नी है, अपने बीते हुए कल के रेशमी लम्हों को याद कर के मिलन का वह अविस्मरणीय दौर एक बार फिर से जीते हैं। जिंदगी गुजरने के बावजूद ह्रदय से जुड़े रिश्ते हमेशा हरे भरे रहते हैं यह बात कहानी में बेहतरीन ढंग से मनमोहन जी ने कही है।  संग्रह की दूसरी कहानी है 'मूड' जिसमें अभिषेक और संदीप को क्रिकेट मैच देखने के लिए अपनी बीवियों की नाराजगी तक सहनी पडती है और रिश्ते को संभालने के लिए दोनों समझदारी भरा फैसला लेते हैं।  'रिश्ते...

मुर्दाघर (होरर कथानक) लेखक- साबिरखान / प्रकाशक : शोपिजन पब्लिकेशन हाऊस

 होरर कथानक में अहम बात यही होती है कि हर सिन को पढते वक़्त पाठक के दिलोदिमाग में खौफ की घंटी बजती रहे। कहानी का हर पहलू आपको न सोने दे न चैन से कहीं बैठने दे। आपकी सांस हलक में तब तक अटकी रहे जब तक आप उसका आखरी पन्ना न पढ ले। ऐसे ही हाहाकारी और होलनाक सिन लिखने के लिए मशहूर आपके चहिते लेखक लेकर आये हैं एक बेमिसाल कथानक, 'मुर्दाघर' के रूप में। ****** ******** बीरबल वारसी। एक अच्छा कवि, शायर और हॉरर स्टोरी का किमयागार लेखक। बहुत ही कम उपन्यास लिखकर उसने लोगों की प्रशंसा हासिल कर ली थी। हॉरर स्टोरी पढ़ने वालों पर उसने जैसे जादू चलाया था। हर बार वह कुछ न कुछ नया करता रहता था। जिससे लोगों की उम्मीदें काफी बढ़ गई थी। दिन-ब-दिन विचित्र तरकीबें आजमा कर लोगों को डराने में वह सफल हो जाता था। लेकिन इस बार लोगों ने उसे सोशल मीडिया पर लाइव सुनते ही सवालों की बौछार लगाकर घेर लिया। ज्यादातर लोगों की यही मांग थी कि बीरबल वारसी कुछ ऐसी कहानी लिखे जो हकीकत के बिल्कुल नजदीक हो। फिर क्या था। पाठकों की मांग तो पूरी करनी ही थी। उसने अपने खुराफाती भेजे को काम पर लगा दिया। बहरहाल कोई घिसी पिटी थीम पर...

ધરતી આકાશ નવલકથા સમિક્ષા

चित्र
  ધરતી- આકાશ   યુવા નવલકથાકાર જયદીપ ભરોળિયાની કલમે સર્જાયેલી પ્રણયની અનોખી દાસ્તાન…. કાઠિયાવાડની ધીંગી ધરાની સંવાદોમાં વર્તાતી મહેક થકી આરંભથી જ કથાનક દિલ જીતી લે છે. ધરતી અને આકાશના પ્રણય મને ગુજરાતી ફિલ્મોના ટેલેન્ટેડ કલાકારો હિતેનકુમાર અને આનંદીનાં દૃશ્યો આંખમાં જીલાય છે. જયદીપ ભરોળિયાએ અનેક ગઝલકારોના શેરને કથાનકમાં વણીને પ્રવાહને રસતરબોળ કરી દીધો છે. ધરતી આકાશના મિલના પ્રસંગો વખતે એવી લાગણી સહજ જન્મતી કે આ સિનના સંવાદો ખૂટે જ નહિ તો…  આકાશનો દેશપ્રેમ એને મા ભોમની રક્ષાના અતૂટ બંધને બાંધી દે છે તો ધરતીનો પ્રેમ પણ ઈમ્તિહાન લે છે. અનેક લાગણીભીના તાણાવાણાથી ગૂંથાયેલી કહાની એક એવા મોડ પર આવી જાય છે કે ત્યાં આકાશ અને ધરતીના માર્ગ ફંટાઈ જાય છે. આપણું હૃદય પણ કથાપ્રવાહ સાથે ચીરાઈ જાય છે ચિત્કારી ઊઠે છે, સવાલ કરી ઊઠે છે, આવું કેમ થયું? ધરતી અને આકાશને એક બનાવી નાખતી ક્ષિતિજ ક્યાં ગઈ? નવલકથા આપણા હૃદયના તાર ઝણઝણાવી જાય છે આકાશ જિંદગીને ફક્ત મા ભોમની અમાનત સમજીને દુશ્મનો સામે બંડ પોકારી દે છે. પણ આકાશની જિંદગીને ઝકઝોળવા હજુ એક વાવાઝોડું તૈયાર બેઠું હતું? કાશ એને અંધકારમય ભાવિની ...

જિન્નાત-1

મિત્રો ફરી એકવાર જીન્નાત ને તમારી સમક્ષ લઈને આવું છું આશા રાખું છું કે કાળકલંકની જેમ જિન્નાત તમને થથરાવી  મૂકશે.. એક બોલ્ડ હોરર સ્ટોરી લઈને હાજર છું..                   1 મહેફૂઝ વિલાની રોશની ચકાચોંધ કરી જતી હતી. રાતના અંધારામાં જગમગાતો એ બંગલો શહેરની કોઈ આલીશાન અજાયબી જેવો લાગતો હતો. આજની વાત જરા જુદી હતી બંગલા ની સાથે સાથે આસપાસના તમામ વિસ્તારને ઝળુહળુ થતી રોશનીથી ઝગમગાવી દેવામાં આવ્યો હતો. કેમ ના હોય..? સુલતાન ની જાગીરીના એકમાત્ર વારસદાર ખલીલના આજે નિકાહ થયા હતા. આખા શહેરમાં એક સન્માનનીય વ્યક્તિની છાપ ધરાવનાર સુલતાને શોખથી આર્મી જોઈન કરેલી.  નજાણે કેટલી વાર મોતને ચકમો આપી એ પાછો ફર્યો હતો. જ્યારે એ રીટાયર થયો ત્યારે એના શરીર પર 40 ગોળીઓના સાબૂત નિશાન હતા. ખલીલ જાણે કે સુલતાનની જ પ્રતિકૃતિ હતો. પાકો રંગ, ગોળમટોળ ચહેરો , વાંકડિયા વાળ, અને ઝીલ જેવી આંખો જોનારને ઘાયલ કરવા સક્ષમ હતી. એની લાઈફ સ્ટાઈલ સૌથી અલગ હતી. પોતાની મરજી પ્રમાણે એ જીવતો. એક રાજકુમાર જેવી એની જિંદગી હતી. માગ્યા વિના એને બધું જ પ્રાપ્ય હતું. ગુલશન સાથે નિકાહ પણ...

ખૌફ-1

ઠંડીથી એનું બદન ધ્રુજી રહ્યું હતું. એ મખમલી બેડ પર કોકડું વળીને સૂતો હતો. ગરમ રજાઈ ઓઢાડવા છતાં પણ એના શરીર ની ધ્રુજારી ઓછી થતી નહોતી. એ જોઈ પ્રિયા ઘણી પરેશાન હતી. બેચેન હતી. હા આ એનો અલાયદો ખંડ હતો. જેમાં કોઈને પણ પ્રવેશવાની પરવાનગી નહોતી. કદાચ કોઈ એના કમરામાં જાણીજોઈને આવતુ નહોતુ. કમરાંનાં બારી-બારણા સજ્જડ બંધ કરી દીધેલાં. એણે એ યુવાન કે જેનુ નામ સમિર હતુ એના પગના તળિયા પોતાની સુવાળી હથેળી વડે બરાબર ઘસી જોયા. પીંડીઓ મસળી છતાં પણ બધુ બેઅસર હતું. એ આકુળ-વ્યાકુળ થઈ ગયેલી. કશું સૂઝતું નહોતું છેલ્લે એક વિચાર એના મન મગજ માં પગ-પેસારો કરી ગયો. કદાચ એને આ સમયે એ જ ઠીક લાગ્યું. પછી ક્ષણનાય વિલંબ વિના પ્રિયાએ પોતાનો કુર્તો ઉતારી દિધો. પ્રિયાની ધડકનો વધી ગઈ હતી. એના ઉભારોની ગોળાઈઓ એના શ્વાસોચ્છવાસની ગતિ સાથે એકરૂપતા સાધતી હોય એમ ઉપર નીચે થતી હતી. ધડીભર માટે એણે પોતાની સ્ત્રી સહજ ઉર્મિઓને નેવે મૂકી પોતાનાં અત:વસ્ત્ર ઉતારી દીધાં અને પછી જાણે આ બંધિયાર કમરામાં પણ એને કોઈ જોઈ જવાનુ હોય એમ એને પોતાની ઉજળી કાયાને રજાઈના ગરમાટામાં છૂપાવી લીધી. પોતાના શરીરમાં છૂપાવી લેવા માગતી હોય એમ ...
ઠંડીથી એનું બદન ધ્રુજી રહ્યું હતું. એ મખમલી બેડ પર કોકડું વળીને સૂતો હતો. ગરમ રજાઈ ઓઢાડવા છતાં પણ એના શરીર ની ધ્રુજારી ઓછી થતી નહોતી. એ જોઈ પ્રિયા ઘણી પરેશાન હતી. બેચેન હતી. હા આ એનો અલાયદો ખંડ હતો. જેમાં કોઈને પણ પ્રવેશવાની પરવાનગી નહોતી. કદાચ કોઈ એના કમરામાં જાણીજોઈને આવતુ નહોતુ. કમરાંનાં બારી-બારણા સજ્જડ બંધ કરી દીધેલાં. એણે એ યુવાન કે જેનુ નામ સમિર હતુ એના પગના તળિયા પોતાની સુવાળી હથેળી વડે બરાબર ઘસી જોયા. પીંડીઓ મસળી છતાં પણ બધુ બેઅસર હતું. એ આકુળ-વ્યાકુળ થઈ ગયેલી. કશું સૂઝતું નહોતું છેલ્લે એક વિચાર એના મન મગજ માં પગ-પેસારો કરી ગયો. કદાચ એને આ સમયે એ જ ઠીક લાગ્યું. પછી ક્ષણનાય વિલંબ વિના પ્રિયાએ પોતાનો કુર્તો ઉતારી દિધો. પ્રિયાની ધડકનો વધી ગઈ હતી. એના ઉભારોની ગોળાઈઓ એના શ્વાસોચ્છવાસની ગતિ સાથે એકરૂપતા સાધતી હોય એમ ઉપર નીચે થતી હતી. ધડીભર માટે એણે પોતાની સ્ત્રી સહજ ઉર્મિઓને નેવે મૂકી પોતાનાં અત:વસ્ત્ર ઉતારી દીધાં અને પછી જાણે આ બંધિયાર કમરામાં પણ એને કોઈ જોઈ જવાનુ હોય એમ એને પોતાની ઉજળી કાયાને રજાઈના ગરમાટામાં છૂપાવી લીધી. પોતાના શરીરમાં છૂપાવી લેવા માગતી હોય એમ ...
સ્કૂલમાં શિક્ષકની જોબ પરથી નિવૃત્ત થયા બાદ પણ માસ્ટરજીએ શિક્ષણ ક્ષેત્ર છોડ્યુ નહોતું. એમનું માનવું હતું કે સારા શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓનું ભણતર કંગાળ થઈ ગયું છે શિક્ષકો પોતાનું કર્તવ્ય પ્રામાણિકતાથી નીભાવતા નથી. અને એટલે જ માસ્ટરજી શિક્ષણને વળગી રહ્યા. એમને કોચિંગ ક્લાસના માધ્યમ દ્વારા નબળા વિદ્યાર્થીઓના ઘડતરનું બીડુ ઝડપી લીધું. આર્થિક સંકડામણ ભોગવી રહેલા સ્ટૂડન્ટ્સને નજીવી ફીમાં ઉત્તમ શિક્ષણ પૂરું પાડી તેઓ માનવસેવા જ કરી રહ્યા હતા. એક ભલો અને ઉમદા કેરેક્ટરનો, ક્યારેય કોઈને પણ ઠેસ ના પહોચે એની તકેદારી રાખતો માણસ આજે દુખી હતો. એમનાથી એવી તે કઈ ભૂલ થઇ ગઈ જેની સજા ઇશ્વરે એમને આપી હતી. માસ્ટરજી એ ગૂંચ ઉકેલી નહોતા શકતા. પોતાના દીકરાની ગેરહાજરી એમને એક એક ક્ષણે સાલતી હતી. આજે તેઓ કોચિંગ ક્લાસના હેડ હતા. એમની નિગરાનીમાં કામ કરતા શિક્ષકો અને બધા સ્ટુડન્ટ્સ પણ એમનો દીકરો લાપતા થયાની વાત જાણી દુઃખી હતા. છેલ્લા કેટલાય દિવસથી જાણે જિંદગી બદલાઈ ગઈ હતી. શરીરમાંથી જોમ મરી પરવાર્યું હતું. ભૂખ મરી ગઇ હતી . મહત્વકાંક્ષાઓને ભરી વેગવંતી જિંદગીને જાણે બ્રેક લાગી ગઈ હતી. દીકરો સમીર એમનો...